‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા એક વિવાદાસ્પદ નિવેદન પર હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કડક પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્ય...