‘અલવિદા ભારત, હું ફરી પાછો આવીશ’: જર્મન રાજદૂત ફિલિપ એકરમેનનો ભાવુક વિદાય સંદેશ, ભારતના લોકો-સંસ્કૃતિના કર્યા વખાણ
ભારતમાં લગભગ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેન હવે પોતાની આગામી પોસ્ટિંગ માટે ચીનના બેઇજિંગ જવાના છે. ભારત છોડતા પહેલાં તેમણે એક ભાવુક વિદાય સંદેશ આપ્યો ?...