સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક અને માનવાધિકાર આધારિત મહત્વપૂર્ણ ટકોર કરતા જણાવ્યું છે કે જો કોઈ કેદી દ્વારા તમામ સજા પૂર્ણ થઈ ગઈ હોય અને જામીન મંજૂર થઈ ચૂક્યા હોય, તો તે પછી તે કેદી એક મિનિટ મા?...