જૈન તીર્થ પાલિતાણામાં ફાગણ શુદ તેરશના આજ ના દિવસે છ ગાંવ ની જાત્રા કરી ધન્યતા અનુભવી
જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જયજય શ્રી આદિનાથ ના જયઘોષ સાથે આજે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટ?...