લોન આપી ભોળી પ્રજાને ફસાવવવાનો ગોરખધંધો બંધ થશે, સરકાર લાવશે નવો કડક કાયદો
ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે ડિજિટલ પ્લેટફોર્મ ભોળી પ્રજાને લોન આપવાના બહાને ફસાવી ન શકે અને તેમની પાસેથી પૈસા બળજબરીથી વસૂલ ન કરી શકે તે માટે કેન્દ્ર સરકાર હવે એક કડક કાયદો લાવી રહી છે. આ પ્રસ્?...