ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે
પહેલગામના બૈસરનમાં પ્રવાસે આવેલા હિન્દુ પ્રવાસીઓ ઉપર મુસ્લિમ આતંકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. ?...