સુરતના માંડવી ધર્માંતરણ મામલે વધુ બે ધરપકડ; રામજી ચૌધરી સાથે જોડાયેલા રાકેશ વસાવા અને નજીકની મહિલા પકડાઈ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણનો મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં શિક્ષકો, શાળા સંચાલકો અને સ્થાનિક નેટવર્કના સભ્યોની સીધી સંડોવણી જણાઈ રહી છે. આ કિસ્સાની શર?...
સુરતમાં આદિવાસી યુવતીનું ધર્માંતરણ કરવાના આરોપમાં શાળાના ખ્રિસ્તી પ્રિન્સિપાલની ધરપકડ, પાદરી પુત્ર પર બળાત્કારનો આરોપ
સુરત જિલ્લામાં ધર્માંતરણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. માંડવી પોલીસે સરકારી શાળાના પ્રિન્સિપલ રામજી ચૌધરીની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે સુરતની એક આદિવાસી હિંદુ મહિલાને ઈસાઈ ધ?...