‘જાણીજોઈને ભેળસેળ’ : તિરુપતિ પ્રસાદ વિવાદમાં ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન સરકાર પર આરોપ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ પ્રસાદના લડ્ડુમાં ઉપયોગ થતા ઘી અંગે ફરી એક વખત પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. ?...
તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં
તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ બાદ હવે મોટાભાગના મંદિરોમાં પ્રસાદ બાબતે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ત્રણ મંદિરોમાં બજારની મીઠાઈ ચડાવવા પર પ્રતિબં?...