ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે ?...
વડતાલધામની આમંત્રણ પત્રિકાનું પૂજન – લેખન યોજાયું : દેવોને પ્રથમ આમંત્રણ પત્રિકા પાઠવી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિર ૨૦૦ વર્ષની જીવંત પરંપરાનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે આ મહોત્સવની મંગલ પત્રિકાઓનું પૂજન પૂનમના રોજ સવારે ૮-૩૦ કલાકે કરવામાં આ?...