બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..
થરાદ તાલુકાના નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવારે અભય એકાદશી એટલે કે દર માસે આવતી એકાદશીનો ઉપવાસ વ્રત કરવામાં આવતું હોય છે જેમાં શાસ્ત્રોક મુજબ ઘણા બધા નિયમોનું પાલન કરતાં હોય છે જેમાં ખાસ કર?...
થરાદમાં આયુષ્માન યોજના ધરાવતી અનેક હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નર્સ – આરોગ્ય વિભાગ તપાસ કરે
ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના ક?...
બદ્રિનાથજી ધામમાં થરાદના મલુપુર ગામના યાત્રિકનું હાર્ટએટેકથી સ્વર્ગવાસ, વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાવી થરાદના ધારાસભ્ય બન્યા સાચા લોકસેવક
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામના શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ગયેલ હતા, જે પૈકી ગઈકાલે યાત્રાળુ ભુરાભાઈ રાણાભાઈ નાઈની અચાનક તબિયત લથડી હતી અને એમને હાર્ટ એટેક આવતા બદ્રીનાથજ?...