ચંપત રાય અને અનિલ મિશ્રાના ત્યાગપત્ર રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યા, ટ્રસ્ટી કૃષ્ણ મોહન કાર્યકારી મહાસચિવ; 22 જુલાઈએ ફરી બેઠક
અયોધ્યામાં શ્રીરામ મંદિરનું સંચાલન કરતા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં મોટો વહીવટી ફેરફાર થયો છે. મંદિરના દાન અને ચડાવાની રકમ સાથે જોડાયેલા કથિત ઉચાપત કેસની તપાસ વચ્ચે ટ્રસ્ટે ?...