પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાણામંત્રી તથા ગૃહમંત્રી પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ અંગેના નિવેદનને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાલ કિલ્લા પરથી ...