ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC
દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્...