GSRTCનો દૈનિક મુસાફરો માટે મોટો નિર્ણય, માસિક અને ત્રિમાસિક પાસમાં હવે 50% સુધી ભાડા રાહત
ગુજરાતમાં એસ.ટી. બસ દ્વારા રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દૈનિક મુસાફર પાસ યોજનામાં ફેર?...