ભાવનગરમાં સાંઈબાબાનું ભવ્ય મંદિર, જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે શનિદેવના થાય છે દર્શન
ભાવનગર શહેરની મધ્યમાં 44 વર્ષ પહેલા સાંઈબાબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે ધાર્મિકતાની સાથે સામાજિક સેવાના ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે. મંદિર પરિસરમાં સાંઈબાબા ના મંદિરની સાથે ?...