નેપાળમાં પૂરથી તબાહી : PM મોદીનો બાલેન્દ્ર શાહને ફોન, ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી મદદની ખાતરી
નેપાળમાં વિનાશક પૂરથી સર્જાયેલી ભારે તબાહી વચ્ચે ભારતે પડોશી દેશને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, 26 ઑગસ્ટે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શ?...