નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું. ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપ...
નર્મદા જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ ઉજવાશે
ભારતના ૭૬મા પ્રજાસત્તાક પર્વ-૨૦૨૫ની ૨૬ મી જાન્યુઆરી નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે રવિવારે સવારે ૯-૦૦ કલાકે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના હસ્તે રાષ્ટ?...
નર્મદા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ ગણેશ વિસર્જન સંદર્ભે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક યોજી
કુદરતી જળાશયોમાં ગંદકી ન ફેલાય તેવા ઉમદા ભાવ સાથે કૃત્રિમ ગણેશ વિસર્જન કુંડનું નિર્માણ કરાશે નર્મદા જિલ્લામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગણેશ વિસર્જન તથા આગામી પર્વોને...