ઉડ્ડયન મંત્રીએ ઇન્ડિગો સંકટ પર રાજ્યસભામાં કહ્યું : “કડક કાર્યવાહી થશે, દરેક એરલાઇન્સ માટે ઉદાહરણ પૂરું પાડશું”
દેશભરમાં ક્રૂ મેમ્બરોની અછતને કારણે ઇન્ડિગો એરલાઇનની અનેક ફ્લાઇટ્સ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને ગંભીરતા આપી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમો?...
હવે એરપોર્ટ પર મળશે 10 રુપિયામાં ચા, 20 રુપિયામાં સમોસા, આ એરપોર્ટ પર શરુ કરાયુ ઉડાન યાત્રી કાફે
નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’નું લોકાર્પણ કર્યું. આ પહેલનો ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સસ્તી બનાવવાનો...