નીતિશ કુમારે વિધાન પરિષદ સભ્ય પદેથી આપ્યુ રાજીનામુ
બિહારની રાજનીતિમાં એક વખત ફરી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે વિધાન પરિષદ (MLC) પદેથી રાજીનામું આપી શકે છે, પરંતુ તેઓ મુખ્યમંત્રી પદ છોડશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ યથ...
બિહારમાં બુલડોઝર એક્શન શરૂ, 400 માફિયાઓ અને 1300 ગુનેગારોની સંપત્તિ જપ્ત કરાશે
બિહારમાં નવી સરકારની રચના બાદ સંગઠિત ગુનાને જડમૂળથી નાશ કરવાની સૌથી મોટી કામગીરી શરૂ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક વ્યાપક અને કડક સ્ટ્રેટેજી તૈયાર ...
20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તર...
બિહારમાં ફરી નીતિશ કુમાર CM, ભાજપના બે નેતા બનશે ડેપ્યુટી CM
બિહારની રાજનીતિમાં ફરી એક મોટું વળાંક આવ્યા બાદ નીતિશ કુમારને જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે, જેના લીધે તેમનો 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સંપૂર...
બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 1,314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જ્યારે છ વિધાનસભા વિસ્તારોમા...