નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...
અમદાવાદ રથયાત્રા 2026: જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિનો પ્રારંભ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે, 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા યોજાશે. રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે, 14 જુલાઈએ અમદાવાદના પ્રસિદ્ધ જગ...