ભરકાવાડા ગામે 800 વર્ષ જૂનું પંચમુખી મહાદેવનું મંદિર, ખોદકામ કરતાં પ્રગટ થઈ મૂર્તિ, પરચા છે અપરંપાર
બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના ભરકાવાડા ગામે 800 વર્ષ જૂનું પંચમુખી મહાદેવજીનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે શિવજીના મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના થતી હોય છે, પણ ભરકાવાડા ગામના આ મંદ?...