દિલ્હીમાં પર્યાવરણના બહાને નક્સલ-સમર્થિત નારા લગાવનારા પ્રદર્શનકારીઓને કોર્ટે જામીન આપ્યા
રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર પર્યાવરણના બહાને કથિત રીતે માઓવાદી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં નારા લગાવવાના મામલામાં ધરપકડ કરાયેલા છ પ્રદર્શનકારીઓને શુક્રવારે 26 ડિસેમ્બર 2025ના રોજ દિ...