ફાલ્ટા પેટાચૂંટણીમાં ભાજપની જંગી જીત : PM મોદીએ વ્યક્ત કરી ખુશી, દેવાંગશુ પાંડા બન્યા MLA
પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. આ જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ભાજપ ઉમેદવાર દેવાંગશુ પાંડાને અભિનં...
EVM મુદ્દે અફવાઓ ફેલાવવાના આરોપમાં ગાર્ગા ચેટર્જીની કોલકાતામાં ધરપકડ
પશ્ચિમ બંગાળમાં સક્રિય પ્રાદેશિક સંગઠન ‘બાંગ્લા પોક્ખો’ના સ્થાપક અને જનરલ સેક્રેટરી ગાર્ગા ચેટર્જીની કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચેટર્જી સામે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પશ્ચિમ બંગાળના લોકોને સાષ્ટાંગ પ્રણામ કર્યું
પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 મે, 2026ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા મા...
પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ આજે (9 મે 2026) કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 15 વર્ષ બાદ તૃણમ?...
મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું ‘હું ચૂંટણી હારી નથી, લોકભવન જઈને રાજીનામું નહીં આપું’
પશ્ચિમ બંગાળમાં તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે આ હાર સ્વાભાવિક નથી, પરંતુ ચૂંટણી પ્રક્?...
ભવાનીપુર જીત પર સુવેન્દુ અધિકારીનો દાવો : ‘હિંદુત્વના સમર્થનથી મળ્યો વિજય, મુસ્લિમોએ મમતા બેનર્જીને મત આપ્યા’
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઉલટફેર સામે આવ્યો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમના જ મજબૂત ગઢ ગણાતા ભવાનીપુર મતવિસ્તારમાં હ?...
જગદીશ વિશ્વકર્મા અંબાજી ધામે પહોંચ્યા : ભાજપની જીત માટે માં અંબાને વ્યક્ત કરી કૃતજ્ઞતા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તાજેતરની ચૂંટણીઓમાં BJPના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીત બાદ તેઓ માં અંબાના આશીર્વાદ લેવા અન...