નહીં સુધરે! સતત 11માં દિવસે પાકિસ્તાને LOC પર કર્યું સિઝફાયરનું ઉલ્લંઘન, તો સેનાએ આપી જવાબી કાર્યવાહી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાં ટીકા થવા છતાં પાકિસ્તાન તેની પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. ભારતે 26 લોકોના મોતનો બદલો પાકિસ્તાન પાસેથી લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન પર યુદ્ધનો ખત?...
પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી:CM ફડણવીસ, શરૂ કરાઈ પાકિસ્તાનીઓને બહાર કાઢવાની તૈયારીઓ
પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ, ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે અને તેમને 27 એપ્રિલ પહેલા ભારત છોડીને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી, કેન્દ્રીય...
‘પાકિસ્તાનીઓને વીણી-વીણીને ઘરભેગા મોકલી દો’, અમિત શાહે તમામ મુખ્યમંત્રીને આપ્યો આદેશ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. ગ?...
‘આતંકવાદ માનવતાનો દુશ્મન…’ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીનું પહેલગામ હુમલા પર નિવેદન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. સામાન્ય માણસ હોય કે ખાસ વ્યક્તિ, નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા હુમલાથી દરેક વ્યક્તિ દુઃખી અને આઘાતમાં છે. આખ...
‘આતંકીઓને માટીમાં ભેળવી દઈશું..’, બિહારની ધરતી પરથી PM મોદીનો પેગામ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે વડાપ્રધાન મોદી બિહારમાં છે. મધુબનીમાં પીએમ મોદીની રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. દરમિયાન રેલીને સંબોધિત કરવા દરમિય...
પહેલગામ ઘાતક હુમલા બાદ, ISRO ચીફે જણાવી સરહદ સુરક્ષા માટે ભારતનો ‘સેટેલાઈટ પ્લાન’
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોના મનમાં ભારતીય સરહદોની સુરક્ષા અંગે પ્રશ્નો છે. ભારતની સરહદોનું રક્ષણ કરવું એ ખૂબ જ પડકારજનક કાર્ય છે, જે કુદરતી પડકારોથી ભરેલી છે, માનવીય રીતે. આવી ...
શું સારવાર કે શિક્ષણ માટે આવેલા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે? જાણો તમામ સવાલોના જવાબ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે એક એવો નિર્ણય લીધો જેની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં ગઈકાલે PM મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બાદ વિદેશ સચિવ ?...
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...
પહેલગામ હુમલા બાદ સમગ્ર બોલિવુડ આઘાતમાં, ક્યાં સુધી આપણા જ દેશમાં ડરી ડરીને જીવીશું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આ ઉપરાંત અનેક ઘાયલ થયા છે. પહેલગામમાં થયેલા...
PM મોદીએ એરપોર્ટ પર ઉતરતા જ કરી મીટિંગ, ડોભાલ-જયશંકર સાથે બનાવ્યો ખાસ પ્લાન
સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA), વિદેશ મંત્રી (EAM) અને વિદેશ સચિવ (FS) સાથે એ...