‘મોદીની નસોમાં હવે લોહી નથી, પણ ગરમ સિંદૂર છે’,PMએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન, તેમણે પલાનામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીએ પહેલી વાર જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન, ?...
ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે
પહેલગામના બૈસરનમાં પ્રવાસે આવેલા હિન્દુ પ્રવાસીઓ ઉપર મુસ્લિમ આતંકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. ?...
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે આખી દુનિયામાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરી રહ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો અને તેના પાંચ વિમા?...
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. આ?...
પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય
ભારત સરકારે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે વધુ એક મોટું પગલું ભર્યું છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે જાહેરનામું બહાર પાડી કહ્યું કે, ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયા...
પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્?...
સ્વૈચ્છિક રીતે પાકિસ્તાન છોડવાની મુદત ઈદને કારણે વધારાઈ
પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓની દેશનિકાલની તાજેતરની લહેર અનેક મુદ્દાઓ ઉઠાવે છે—ખાસ કરીને માનવાધિકાર, દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણ. મુખ્ય મુદ્દાઓ: દેશનિકાલની નવી સમયમર્ય?...
‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...
‘અમને છંછેડયા તો આક્રમક થઈ જશું..’, સેના પ્રમુખે સીધી પાકિસ્તાનને આપી ચેતવણી
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન અમને ઉશ્કેરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનમાં ખાવાના ફાંફા પડી રહ્યા છે પરં?...
અફઘાનિસ્તાને પાકિસ્તાનને ઘેર્યું:તાલિબાન દળોએ 4 સૈન્ય ચોકીઓ પર કબજો જમાવ્યો
તાજેતરની ઘટનાઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવને વધુ ઊંડો બનાવે છે. આ સ્થિતિ અનેક સ્તરે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને સુરક્ષા, રાજકીય, અને આંચલિક સ્થિરતાને ધ્યાનમાં રાખીને. અહીં મુખ્ય મુ?...