‘ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ…’ આતંકીઓને PM મોદીની ચેતવણી
મંગળવારે સવારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અચાનક પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા, ત્યારે એક તસવીર સામે આવી, જેણે એક જ ઝાટકે પાકિસ્તાનના પ્રચારનો નાશ કરી દીધો. આ તસવીરમાં, વડા પ્રધાન મોદી સ...
‘જુઠ બેનકાબ’ – પાકિસ્તાને કર્યો હતો ભારતની S-400 તોડી પાડવાનો દાવો, પીએમ મોદીએ હવે તેની સાથે જ ખેંચાવી તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે. આ દરમિયાન, પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હ?...
ત્રણેય સેના પ્રમુખ PM મોદીને મળવા પહોંચ્યા, DGMO મંત્રણા પહેલા મોટી બેઠક
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી. તાજેતરના સમયમ?...
‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, રાજનાથ સિંહે કહ્યું- અમે એવા લોકોને મારી નાખ્યા જેમણે…
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગઈકાલે રાત્રે, પીઓકે અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ઝડપી મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર?...
‘ઓપરેશન સિંદૂર’ પછી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મળ્યા
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પહેલા, પીએમ મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને તેમના નિવાસસ્થાને અલગથી મળ્યા અને ઓપરેશન પછીની પરિસ્થિતિનો તાગ મેળવ્...
પહેલગામ હુમલા પછી પીએમ મોદી પહેલીવાર જનતા વચ્ચે જશે, કોઈ સમારોહ નહીં થાય, તેઓ માળા અને ફૂલોથી પણ દૂર રહેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM modi) બિહાર(Bihar)ના મધુબની જિલ્લાની મુલાકાતે છે. અહીં તેઓ 3,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ માટે ભવ્ય તૈયારીઓ કરવા?...
દ્વિપક્ષીય વેપારથી લઈને સંરક્ષણ અને ટેકનોલોજી સુધી, PM મોદી અને જેડી વાન્સ વચ્ચે આ મુદ્દાઓ પર થઈ હતી ચર્ચા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ચાર દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. સોમવારે સાંજે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠક ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર અને સંબંધોના સંદર્ભમા...
વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે
દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ...
શ્રીલંકાએ પીએમ મોદીને આપ્યું મિત્ર વિભૂષણ સન્માન, વડા પ્રધાને કર્યો ગુજરાતનો ઉલ્લેખ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સ...
BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સ્ટેક(BIMSTEC)સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી ગુરુવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ...