આજે મહાકુંભમાં 100થી વધુ વિદેશી મહેમાનો પહોંચ્યા, આવતીકાલે ફરી તંત્રની પરીક્ષા
પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ 2025 એ સ્વચ્છતા અને ધર્મિક ભાવના સાથે વિક્રમણા પર રહ્યો છે. આજે 20મો દિવસ છે અને વહેલી સવારથી જ ભક્તો સંગમ ખાતે સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. https://twitter.com/oneindianewscom/status/188557...
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન...
સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ – મોરારિબાપુ
શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા 'માનસ મહાકુંભ' ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ ગણાવેલ. પૂર્વ ર?...
મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ મહાકુંભ' પ્રારંભ થયો છે. અંહિયા સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું છે. તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચા?...
પ્રયાગરાજમાં ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ
તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ?...
શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા, ભક્તો માટે હેલિકોપ્ટર રાઈડની સુવિધા, મહાકુંભમાં કરવામાં આવી ખાસ તૈયારીઓ
પ્રયાગરાજમાં મહાકુંભના પ્રારંભ સાથે આ ઐતિહાસિક ધાર્મિક મેળો વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમારંભ તરીકે ફરી ઉભરાયો છે. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ પર શ્રદ્ધાળુઓ તેમના પાપોનુ...
પ્રયાગરાજમાં ‘મા કી રસોઈ’માં 9 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના આરંભના અવસરે "માં કી રસોઈ"નું ઉદ્ઘાટન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા "માં કી રસોઈ" યોજનાનું ઉદ્ઘાટન 13મી જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ મેળાન?...
ભક્તોની યાત્રા થશે સરળ, કુંભ સ્પેશિયલ ટ્રેન ગોમો અને બોકારોથી દોડશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી તેમજ વિશ્વના લોકો આવશે. ઝારખંડથી પ્રયાગરાજ (Jharkhand) જતા મુસાફ?...
અહીં જાતિ-જાતિના ભેદો અદૃશ્ય થાય છે, સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ભુંસાઇ જાય છે, પ્રયાગરાજમાં બોલ્યા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ પહોંચી ગંગા પૂજન કરીને મહાકુંભનું વિધિવત ઉદ્ઘાટન કર્યુ.. આ પ્રસંગે તેમણે રૂ. 5500 કરોડના મહાકુંભની 167 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું . ડિજિટલ મહા કુંભને પ?...