અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાથી સાંસ્કૃતિક ચેતનાનું ફરીથી સ્થાપન થયું છેઃ PM
મહાકુંભની વૈશ્વિક લોકપ્રિયતાને દરેક ભારતીય માટે ગર્વની બાબત ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આ વખતે વિશાળ ધાર્મિક મેળાવડામાં યુવાનોએ મોટા પાયે ભાગીદારી નોંધાવ?...