વિરાટ-અનુષ્કાના સવાલો-પ્રેમાનંદ મહારાજે આપ્યા જવાબો, ત્રીજી વખત વૃંદાવન પહોંચ્યો કોહલી પરિવાર
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી જ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યા. અહીં તેમણે પ્રેમાનંદ પાસેથી આશ?...