સુપ્રસિધ્ધ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ યોજાશે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને તા.૧૪ માર્ચ શુક્રવારના રોજ ૨૦૯મો ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે. રંગોત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના...