બજરંગદાસ બાપા બગદાણાનાં બાપા સીતારામ પરિવાર સુરત દ્વારા મહાકુંભમાં સેવાનો મહાયજ્ઞ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં બાપા સીતારામ પરિવાર સુરત, સચિન, ભાવનગર, પુના અને મહારાષ્ટ્રનાં ભક્તોનાં પરિવાર દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જેમાં રોજ બપોરે અને સાંજે ૭૦૦૦ થી ૮૦૦૦ મ...