3 જુલાઈથી થશે અમરનાથ યાત્રાની શુભ શરૂઆત, બાબા બર્ફાનીના દર્શન માટે આજે પહેલી ટુકડી થઈ રવાના
અમરનાથ યાત્રા-2025 માટે ભક્તોમાં નવા ઉત્સાહ અને શ્રદ્ધાની લહેર જોવા મળી રહી છે, કારણ કે 3 જુલાઈથી આ પવિત્ર યાત્રાની સત્તાવાર શરૂઆત થવા જઈ રહી છે. ‘બાબા બર્ફાની’ના દર્શન માટે આતુર હજારો શ્રદ્ધાળ?...