પીએમ મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે, જેની શરૂઆત બિહારથી થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. તેઓ બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ બિહાર અને ઓડિશામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભ?...
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથ?...
‘આતંકીઓને માટીમાં ભેળવી દઈશું..’, બિહારની ધરતી પરથી PM મોદીનો પેગામ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે વડાપ્રધાન મોદી બિહારમાં છે. મધુબનીમાં પીએમ મોદીની રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. દરમિયાન રેલીને સંબોધિત કરવા દરમિય...