ઉમરેઠ ખાતે બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજનો છઠ્ઠો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો
છોટા કાશી તરીકે જગવિખ્યાત અને જ્યાના બ્રાહ્મણો પોતાના ધર્મ જ્ઞાન માટે પ્રચલિત છે તેવા ઉમરેઠ નગરમાં શ્રી બાજખેડાવાળ લઘુરુદ્ર પ્રાયોજક સમિતિ દ્વારા લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથની વાડી?...