અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ
અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની ભવ્ય તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પવિત્ર તહેવાર અંતર્ગત 11 જૂને જળ યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જ્યારે મુખ્ય રથયાત્રા 27 જૂન, અષાઢી બીજના દિવ...