અમેઠીમાં પોસ્ટર વોર : રાહુલ ગાંધીની યાત્રા પહેલાં કિશોરીલાલ શર્માને પ્રશ્નો, કામનો હિસાબ માંગ્યો
અમેઠી લોકસભા ક્ષેત્રમાં રાજકીય ગરમાવો ફરી એકવાર વધ્યો છે. રાહુલ ગાંધીની અમેઠી અને રાયબરેલીની યાત્રા પહેલાં અહીં કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક કોંગ્રેસ સાંસદ કિશોરીલાલ ...
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...