આરબીઆઈએ અર્થતંત્રના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો, હવે 6.5%ની જગ્યાએ 6.8% ગ્રોથની અપેક્ષા
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની (RBI) મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠકના તાજેતરના પરિણામો જાહેર થતાં અર્થતંત્ર અંગે સકારાત્મક સંકેતો બહાર આવ્યા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થય?...