ઈરાનમાંથી ભારતીય નાગરીકોને બહાર કાઢવા શરુ કરવામાં આવ્યું Operation Sindhu
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. બંને દેશો મિસાઇલો દ્વારા એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આનાથી બંને પક્ષોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે, ઇઝરાયલ કરતાં ઇરાનમાં વધુ જાનમાલનું નુકસાન ?...
ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેને લઈને ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે નવી એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવ્યું હતું કે, 'બધા ભારતીયો સુરક્ષિત છે. ભારતીય દૂતાવાસ ત્યાંની પરિસ્થિત?...