UAEએ ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વીઝા ઑન અરાઇવલ પર મોટી જાહેરાત, ભારતીયોને ફાયદો
સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામ લંબાવ્યો છે. હવે છ વધુ દેશોના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ...
‘ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો…’ વિદેશ મંત્રાલયે જાહેર કરી કડક એડવાઈઝરી
ભારત સરકારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી દેશની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ચેતવણી સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવ?...