જે સમુદ્રમાં પાકિસ્તાન કરવાનું હતું મિસાઈલ પરીક્ષણ, ત્યાં ભારતીય નેવીએ બતાવી તાકાત, INS સુરત યુદ્ધ જહાજ પરથી મિસાઇલનું સફળ પરીક્ષણ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. એક દિવસ પહેલા પડોશી દેશ વિરુદ્ધ મોટા નિર્ણયો લીધા બાદ, હવે લશ્કરી સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે તમામ પ્રકારની વ્યવસ...
ભારતીય સૈન્યની તાકાત વધી, વડાપ્રધાન મોદીએ 3 નવા યુદ્ધજહાજ દેશને સમર્પિત કર્યા, જાણો વિશેષતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુંબઈ પ્રવાસે છે, જ્યાં તેમણે ત્રણ મહત્વપૂર્ણ નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી, અને INS વાઘશિરને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ કાર્યક્રમ મુંબઈના નેવ?...
INS તુશિલ ભારતીય નૌકાદળમાં સામેલ થવા તૈયાર, જાણો યુદ્ધ જહાજની ખાસિયત
ભારતીય નૌકાદળના તલવાર ક્લાસ ફ્રિગેટનું નવું સ્ટીલ્થ યુદ્ધ જહાજ ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં જોડાશે. અગાઉ 6 ડિસેમ્બર 2024ના રોજ નૌકાદળે તેનું ચિહ્ન બહાર પાડ્યું હતું. X હેન્ડલ પર INS તુશીલનું ક્ર...