લખનઉમાં પીએમ મોદીનું નિવેદન : અટલજીએ રાષ્ટ્રની અસ્મિતા અને માન-ગૌરવને નવી ઊંચાઈ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણ?...