ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ગંભીર પરિપ્રેક્ષ્યમાં ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક પગલું લીધું છે – ઓપરેશન સિંધુ. આ ઓપરેશન અંતર્ગત ભારતે અત્યાર સુધ?...
શું વાત છે ! 2027માં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે થશે ડેટા એકત્રિત
ભારત સરકાર 2027માં યોજાનારી વસ્તી ગણતરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે, આ વખતે વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ સંબંધિત ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મોબાઇલ એ?...
દેશમાં જાતિ ગણતરી ક્યારે શરૂ થશે? સામે આવી તારીખ, જાણો તમારા વિસ્તારમાં ક્યારે થશે
ભારત સરકાર દ્વારા જાતિગત આધારિત વસ્તી ગણતરી (Caste-Based Census) હાથ ધરવાનું નક્કી થયું છે, અને તે 1 માર્ચ 2027થી સમગ્ર દેશમાં શરૂ થશે, જે એક ઐતિહાસિક અને નોંધપાત્ર પગલું છે. આ વસ્તી ગણતરીમાં લોકોને તેમની જાત...
આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ
અહિં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને ૨૬ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્?...
મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ૨૯મી મે થી ૧૨ જૂન ...
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીને ઝટકો આપ્યો, સેલેબી સાથે પાર્ટનરશીપ કરી રદ
તાજેતરમાં જે ઘટના બની છે તે તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધતી નિકટતા અને ભારત વિરુદ્ધ તુર્કી દ્વારા જાહેરપણે દર્શાવાયેલા સમર્થનના પગલે ભારત તરફથી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહી છે. અદાણ?...
આ યોજનામાં સરકાર દરરોજ આપી રહી છે 500 રૂપિયા, જાણો કોને મળે છે તેનો ફાયદો?
ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના વિવિધ વર્ગોમાં રહેતા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. દેશમાં આવા ઘણા લોકો છે. જેમની આજીવિકા પરંપરાગત વ્યવસાયો પર નિર્ભર છે. કેન્દ્ર સર?...
યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. https://twitter.com/realDonaldTrump/s...
મીડિયાને ભારત સરકારની સખ્ત સુચના, બિનજરૂરી રેડ સાયરનના અવાજનો ન કરે ઉપયોગ
ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA)એ દેશની તમામ ટીવી અને ડિજિટલ મીડિયા ચેનલોને એક એડવાઈઝરી આપતા ચેતવણી આપી છે કે, તેઓ દ્વારા તેમના રિપોર્ટિંગ, ડિબેટ અથવા વિઝ્યુઅલ પેકેજોમાં સિવિલ ડિફેન્સ એર રેઇડ સ...
પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્?...