પંચ કૈલાશમાનું એક મણિમહેશ કૈલાશ, જાણો ક્યાં છે આ પવિત્ર સ્થળ અને તેની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ
ભગવાન શિવનું આ સ્થળ છે મણિમહેશ કૈલાશ જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આ પવિત્ર સ્થળ પંચ કૈલાશમાંનું એક માનવામાં આવે છે. કૈલાશ પર્વતની તળેટીમાં આવેલા માનસરોવર તળાવની જેમ અહીં પણ એક તળાવ આવેલું ...