મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃતદેહ મળ્યા, મોતનો આંક 18 પર પહોંચ્યો
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર આવેલા 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર, 36 કલાકની...
હવે હું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પાછળ પડીશ, કોઈને નહીં છોડું: ગકડકરીની ચેતવણી
મહિસાગર નદી પર વસેલા વડોદરા જિલ્લાના જુના અને ખસ્તાહાલ થયેલા ગંભીરા બ્રિજના ધરાશાયી થવાને લઇ દેશભરમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાઈ છે. 9 જુલાઈ 2025ના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધીમા...