મહેસૂલ વિભાગના 4 મહત્વના નિર્ણય, હવે NA માટે નહીં ભરવું પડે કોઈ પ્રીમિયમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાન?...
‘મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે…’, વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં
બંને ગૃહોમાં વક્ફ એમેન્ડમેન્ટ બિલ પાસ થયા બાદ હવે યોગી સરકારે વક્ફ બોર્ડ દ્વારા ગેરકાયદે જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રેવન?...
નર્મદા જિલ્લાના મહેસુલી અધિકારી/કર્મચારીઓ માટે આયોજિત ત્રિ-દિવસીય રિફ્રેસર તાલીમનો પ્રારંભ કરાવતા કલેક્ટર એસ.કે.મોદી
રાજ્ય સરકાર દ્વારા અધિકારી ઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે તબક્કાવાર વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ નર્મદા જિલ્લાના મહેસૂલી અધિકારી/?...
નડિયાદ ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં ચોમાસુ ૨૦૨૪ સંદર્ભે બેઠક યોજાઈ
રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં કલેક્ટકર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ...