વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટે મોટા સમાચાર, યાત્રાના નિયમોમાં ફેરફાર
નવા વર્ષની ઉજવણી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જ?...
વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા
ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્...
જમ્મુમાં ભારે વરસાદથી માતા વૈષ્ણોદેવીના રુટ પર બે જગ્યાએ ભૂસ્ખલન, શ્રદ્ધાળુઓની અવર-જવર અટકી
વૈષ્ણો દેવી ભવન ખાતે બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, પરંતુ યાત્રા સરળ રીતે ચાલુ છે. બુધવારે રાત્રે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. મા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા વિસ્તા...