‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
માનવાધિકાર, રાષ્ટ્રીય સુરક્ષા, અને ભારતની શરણાર્થી નીતિ વચ્ચે ટકરાવ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે ખાસ કરીને કડક ટિપ્પણીઓ કરીને આ મામલાને એક સ્પષ્ટ સંદેશ સાથે પૂર્ણ કર્યો છે. મૂળ મુદ્દો શું છે...