PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ફરી એકવાર હિંસક અથડામણના અહેવાલો સામે આવ્યા છે. વિવિધ અહેવાલો મુજબ 11 જૂને રાવલાકોટના ઈદગાહ મેદાન ખાતે યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સુ...
POKમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 30નાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત, અનેક શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક અહેવાલો અનુસાર પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની સુરક્ષાબળો વચ્ચે થયેલી અથડામણોમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થ?...
માનવ અધિકાર છે એવો આત્મરક્ષાનો અધિકાર છે. ભારત સશક્ત ન થાય એવા પ્રયાસ થઈ રહ્યા છે. ;ડૉ. ભરતભાઈ પટેલ(ગુજરાત પ્રાંતના સંઘચાલક. રા.સ્વ.સંઘ)
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડ?...