માર્ગ અકસ્માતમાં પીડિતોને મળશે મફત સારવાર, દેશભરમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ
કેન્દ્ર સરકારે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર શરૂ કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયના ?...
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ખડીયાસણ ગામના યુવકના પરિવારને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ચાર લાખ રૂપિયાની સહાય
મંત્રીએ શોકસંતપ્ત પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડી તેમનું સાંત્વન કર્યું અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “દુર્ઘટનાનું દુઃખ મિટાવી શકાતું નથી, પણ રાજ્ય સરકાર પરિવ?...
માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળરૂપે એન્જિનિયર જવાબદાર, નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન, સભાને સંબોધિત કરતી વખતે, નીતિન ગડકરીએ ફરી એકવાર માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કર્યો. આ અં...
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનારાને રૂ. 25000નું ઈનામ, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોમાં ઘાયલોને તાત્કાલિક મદદ પૂરી પાડનારા સેવાભાવીઓને બિરદાવવા માટેની યોજનાને વધુ પ્રોત્સાહક બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યું છે. કેન્રીય માર્ગ પરિવહન મંત?...
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મળશે કેશલેસ ટ્રીટમેન્ટ, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકો માટે કેશલેસ ટ્રીટમેન્ટ (મફત સારવાર) યોજના જાહેર કરી છે. જે હેઠળ સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને સાત દિવસ મફ...