પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના 30થી વધુ આતંકીઓ માર્યા ગયા, રિઝવાન હનીફનો દાવો
પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું જણાવાતા રિઝવાન હનીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે દાવો કરતો સંભળાય છે કે છેલ્લા ત્ર?...
મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ, USની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અમેરિકન કોર્ટે તેની અરજી ફગાવી દીધી, જેમાં તેણે કહ્યું હતું કે જો મને ભારત મોકલવામાં આવશે, તો હું ત્યાં લાંબા સમય સુધી ટ?...